૨૬મી ઑગસ્ટ, મંગળવાર ઉર્દુ સાહિત્ય અને કાવ્યજગતને માટે ક્યારેય ન પૂરાય એવી ખોટ લઈને આવ્યો અને મારા પ્રિય ઉર્દુ કવિઓમાંના એક એવા, ખુબ જ નામાંકિત અને ભારતની ઘણીવાર મુલાકાત લેનાર, અહેમદ ફરાઝ સાહેબ, ને કાયમ માટે લઈને ગયો એ સમયે એઓ ઈસ્લામાબાદની એક હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા… એમની ૭૭ વર્ષ સુધીની હયાતીએ ઉર્દુ સાહિત્યને એક-એક ઉત્તમોત્તમ ગઝલો અને નઝમો આપી…. એક આખો ખજાનો એઓ એમની પાછળ છોડીને ગયા …. ઈશ્વરને પ્રાર્થના કે એમને જન્નત અતા કરે …
એ જ દિવસે “ઈ-ટીવી ઉર્દુ” ટીવી ચેનલ પર રાતે એમને શ્રદ્ધાંજલી આપવા માટે એમના મુશાયરાઓની ઝલકોનો કાર્યક્રમ પ્રસારિત થયો … જેમાંની આ એક ગઝલ આજે પોસ્ટ કરી રહ્યો છું… तु भी हीरे से बन गया पत्थर हम भी मजबुरीयों का उज़्र करें ईश्क़ भी खेल है नसीबों का अब के गर तु मिले तो हम तुज़ से बंदग़ी हम ने छोड़ दी है ‘फ़राज़’ - अहेमद फ़राज़
क्यों न ए दोस्त हम जुदा हो जाएं !
हम भी कल क्या से क्या हो जाएं !
और कहीं और मुब्तला हो जाएं
ख़ाक़ हो जाए किमीया हो जाए !
ऐसे लिपटे़ं तेरी क़बा हो जाएं
क्या करें लोग जब ख़ुदा हो जाए !
उज़्र = બહાનું
मुब्तला = involve થવું
क़बा = ગાઉન, ઝભ્ભો
Filed under: Favorites, اردو, ગ઼ઝ઼લ , -ahmed faraz-, -अहेमद फ़राज़-


મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
अब के गर तु मिले तो हम तुज़ से
ऐसे लिपटे़ं तेरी क़बा हो जाएं
बंदग़ी हम ने छोड़ दी है ‘फ़राज़’
क्या करें लोग जब ख़ुदा हो जाए !
अहेमद फ़राज़ ફાનીદુનિયા છોડે પણ આપણા દિલમા અમર છે
તેમની બીજી રચનાઓ આપવા વિનંતિ
aameen !!
bahut khub gazal pesh ki hai !!
Really very nice….
બહુજ ઉમદા ગઝલ વિષેશ
बंदग़ी हम ने छोड़ दी है ‘फ़राज़’
क्या करें लोग जब ख़ुदा हो जाए !
બહુ ગમ્યો
बंदग़ी हम ने छोड़ दी है ‘फ़राज़’
क्या करें लोग जब ख़ुदा हो जाए !
Excellent feelings and words.
-Rajeshwari
बंदग़ी हम ने छोड़ दी है ‘फ़राज़’
क्या करें लोग जब ख़ुदा हो जाए !
फ़राज़ साहब ने बिल्कुल सही कहा है। इस गज़ल को हमतक पहोंचाने के लिये कुणालजी आपका शुक्रिया।
[...] વિશેષ વાંચન તરીકે જોઈ શકાય એવી છે – ફરાઝસાહબની આ દુનિયામાંથી રુખ્સતી ના સમાચાર આપતી [...]
[...] હરોળમાં ચોક્કસ સ્થાન પામી શકે… ગયા વર્ષે એમના ઈન્તકાલના સમાચાર આવ્યા એ પછીના વીકએન્ડ પર ઈટીવી ઉર્દુ [...]